વહેમ ની દવા ના હોય ?
By Dr. Arpit Madhusudanbhai Jani
5/7/2025
Overview
ડિલ્યુઝન ( વહેમ / શંકા ) : ડિલ્યુઝન એ એવી ખોટી માન્યતા છે જે વાસ્તવિકતા, તાર્કિકતા કે પુરાવા સામે હોવા છતાં દર્દી દ્રઢતાપૂર્વક માન્યા કરે છે. આવું માનવું સરળતાથી બદલાતું નથી, ભલે તેના માટે પૂરતા પુરા...
ડિલ્યુઝન ( વહેમ / શંકા ) :
ડિલ્યુઝન એ એવી ખોટી માન્યતા છે જે વાસ્તવિકતા, તાર્કિકતા કે પુરાવા સામે હોવા છતાં દર્દી દ્રઢતાપૂર્વક માન્યા કરે છે. આવું માનવું સરળતાથી બદલાતું નથી, ભલે તેના માટે પૂરતા પુરાવા કે સમજાવટ આપવામાં આવે....
વ્યવસ્થાપન (Management of Delusion)
ડિલ્યુઝનનું યોગ્ય નિદાન અને સારવાર અત્યંત જરૂરી છે. સામાન્ય રીતે નીચે મુજબ વ્યવસ્થા કરવામાં આવે છે:...
મનોચિકિત્સક તરીકેનો અનુભવ (My Experience as a Psychiatrist):
મારા અનુભવ મુજબ, ડિલ્યુઝન ધરાવતા દર્દીઓની સારવાર કરવી એ કઠિન કાર્ય છે કારણ કે ઘણી વાર દર્દી પોતાને એ સભાનતા (insight) નથી હોતી કે એ બીમાર છે, આવા સંજોગો માં વ્યક્તિ કયારેક પોતાની જાત ને અથવા જે વ્યક્ત...
Support Mental Health Awareness
Learn more about mental health at Aarogya Minds