વહેમ ની દવા ના હોય ?

વહેમ ની દવા ના હોય ?

By Dr. Arpit Madhusudanbhai Jani

5/7/2025

Read Full Article

Overview

ડિલ્યુઝન ( વહેમ / શંકા ) : ડિલ્યુઝન એ એવી ખોટી માન્યતા છે જે વાસ્તવિકતા, તાર્કિકતા કે પુરાવા સામે હોવા છતાં દર્દી દ્રઢતાપૂર્વક માન્યા કરે છે. આવું માનવું સરળતાથી બદલાતું નથી, ભલે તેના માટે પૂરતા પુરા...

Read Full Article

ડિલ્યુઝન ( વહેમ / શંકા ) :

ડિલ્યુઝન એ એવી ખોટી માન્યતા છે જે વાસ્તવિકતા, તાર્કિકતા કે પુરાવા સામે હોવા છતાં દર્દી દ્રઢતાપૂર્વક માન્યા કરે છે. આવું માનવું સરળતાથી બદલાતું નથી, ભલે તેના માટે પૂરતા પુરાવા કે સમજાવટ આપવામાં આવે....

Read Full Article

વ્યવસ્થાપન (Management of Delusion)

ડિલ્યુઝનનું યોગ્ય નિદાન અને સારવાર અત્યંત જરૂરી છે. સામાન્ય રીતે નીચે મુજબ વ્યવસ્થા કરવામાં આવે છે:...

Read Full Article

મનોચિકિત્સક તરીકેનો અનુભવ (My Experience as a Psychiatrist):

મારા અનુભવ મુજબ, ડિલ્યુઝન ધરાવતા દર્દીઓની સારવાર કરવી એ કઠિન કાર્ય છે કારણ કે ઘણી વાર દર્દી પોતાને એ સભાનતા (insight) નથી હોતી કે એ બીમાર છે, આવા સંજોગો માં વ્યક્તિ કયારેક પોતાની જાત ને અથવા જે વ્યક્ત...

Read Full Article

Support Mental Health Awareness

Learn more about mental health at Aarogya Minds

Read Full Article